આનંદ

આણંદ: આંકલાવ તાલુકાના મુજકુવા ગામમાં આજરોજ ફક્ત 1રૂપિયામા સમૂહ લગ્ન યોજાયો

આંકલાવ તાલુકાના મુજકુવા ગામમાં આજરોજ ફક્ત 1રૂપિયામા સમૂહ લગ્ન યોજાયો

રિપોર્ટર: મહેશભાઈ પઢીયાર

સવૅ ક્ષત્રિય સમાજ -સમૂહ લગ્ન મહોત્સવ

આ પ્રસંગે આવેલા દાંતા ઓ નું ફુલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો.

આપણા સમાજના કુરિવાજો નાબુદ કરવા લગ્ન ના મોટા ખર્ચ બચાવવા માટે ચુસ્ત નિયમો નું સતત મહેનત થી

ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ .ખડાણા-ગુજરાત પ્રદેશ ઓબીસી પ્રમુખ કે.એમ.ઠાકોર સાહેબ અને મંચના અધ્યક્ષ શ્રી અરવિંદ ભાઈ ગોહેલ‍ ઉપ પ્રમુખ. તા. પં.વસો ના આયોજન થી સમાજના કુરિવાજો નાબુદી માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button